ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું

આ વર્લ્ડ કપમાં બીજી જીત, રોહિતની રેકોર્ડબ્રેક સદી; બુમરાહે 4 વિકેટ લીધી વર્લ્ડ કપ મહાસંગ્રામમાં આજે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. બને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત માટે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે અને ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. મહત્વનું છે કે…

આવતીકાલે ભાદરવી પૂનમ: શામળાજી મંદિરે જતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે….

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું છે કે તેઓ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતની તૈયારીઓથી સંતુષ્ટ છે,

ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીત્યા બાદ, જે રાજકોટ ડેડ રબરમાં ભારતીય હારમાં પરિણમ્યું હતું. “જસપ્રિત, અશ્વિન, શ્રેયસ, કેએલ જેવા લોકો માટે, રમતનો સમય મેળવવો મહત્વપૂર્ણ હતો, અને તે સ્પર્ધાત્મક બાજુ સામે મેળવવી એ સારી બાબત છે. પ્રેક્ટિસ રમતો સામાન્ય રીતે 15 વિરુદ્ધ 15 હોય છે તેથી તે રમતોમાં તે સ્તરની તીવ્રતા મેળવવી મુશ્કેલ છે. “દ્રવિડે…

અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરી પોતાના દિલ ની વાત.!

લોકો મને પૂછે છે કે હું રાજકારણમાં કેમ આવ્યો. જવાબ સરળ છે જ્યારે પણ હું બાળકો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, વૃદ્ધોને મળું છું મને તેમની આંખોમાં આશા દેખાય છે. સારા ભવિષ્યની આશા, સારા ભારતની આશા. મને તેમની આંખોમાં ભરોસો દેખાય છે. ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કલ્યાણ માટે…

અલ્પેશ ઠાકોરે કહ્યું – અમારી સજ્જનતાને નબળાઈ ન સમજો, લોકોને ડરાવનારાઓના અડ્ડા બંધ કરી દઈશું

ભાભરઃ વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન પણ આપ્યું હતું. જોકે આ સભામાં અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે લોકોને ડરાવનારાઓ ચેતી જજો સપ્તાહ પછી ભાજપનું જ શાસન આવશે. આવા તત્વોના અડ્ડા બંધ કરી દેવાશે એમ પણ કહ્યું હતું. સજ્જનતાને નબળાઈ ન…

એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

રવિવારે શાનદાર મહામુકાબલો થશે ભારત અને પાકિસ્તાન મેચ. આ સાંભળીને બંને દેશના ક્રિકેટ ચાહકો આનંદથી ઝૂમી ઊઠે છે. ભલે બંને ટીમો એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં બંને વચ્ચે સામનો જરૂરથી થાય છે. 28 ઓગસ્ટ બાદ ફરી એકવાર 4 સપ્ટેમ્બરે બાબર અને રોહિતની સેના એકબીજા…

સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ (વોક વે) નું લોકાર્પણ…

તા. 27.08.2022 અમદાવાદના મુગટમાં વધુ એક મોરપિચ્છ.. સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થતો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ઑગસ્ટ ૨૦૨૧ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટના નિર્માણ…

અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 187 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

આ વિકાસ કામોમાં 75 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા 344 મીટરના ખોખરા અનુપમ ઓવરબ્રિજનો અવકાશી નજારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે #અમદાવાદ_મહાનગરપાલિકાના કુલ 187 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ વિકાસ કામોમાં 75 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા 344 મીટરના ખોખરા અનુપમ ઓવરબ્રિજનો અવકાશી નજારો.

शान तिरंगा, जान तिरंगा

हम सब का सरताज तिरंगा। દેશ જ્યારે અમૃતકાળમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ કાંકરિયા પાસે આવેલ બ્રિજ. #HarGharTiranga #AzadiKaAmritMahotsav