અલ્પેશ ઠાકોરે કહ્યું – અમારી સજ્જનતાને નબળાઈ ન સમજો, લોકોને ડરાવનારાઓના અડ્ડા બંધ કરી દઈશું

ભાભરઃ વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન પણ આપ્યું હતું. જોકે આ સભામાં અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે લોકોને ડરાવનારાઓ ચેતી જજો સપ્તાહ પછી ભાજપનું જ શાસન આવશે. આવા તત્વોના અડ્ડા બંધ કરી દેવાશે એમ પણ કહ્યું હતું. સજ્જનતાને નબળાઈ ન…