આવતીકાલે ભાદરવી પૂનમ: શામળાજી મંદિરે જતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે….

સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ (વોક વે) નું લોકાર્પણ…

તા. 27.08.2022 અમદાવાદના મુગટમાં વધુ એક મોરપિચ્છ.. સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થતો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ઑગસ્ટ ૨૦૨૧ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટના નિર્માણ…

અમદાવાદમાં IPLની બે મેચ, PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે

10 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશેઅમદાવાદના પોલીસ સુત્રો તરફથી જણાવ્યું હતું કે સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ટ્રાફીક…

અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખ, છથી વધારે લોકોનાં મોત

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક ત્રણ ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટ્રકમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટક્કર બાદ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને…