આવતીકાલે ભાદરવી પૂનમ: શામળાજી મંદિરે જતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે….

અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરી પોતાના દિલ ની વાત.!

લોકો મને પૂછે છે કે હું રાજકારણમાં કેમ આવ્યો. જવાબ સરળ છે જ્યારે પણ હું બાળકો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, વૃદ્ધોને મળું છું મને તેમની આંખોમાં આશા દેખાય છે. સારા ભવિષ્યની આશા, સારા ભારતની આશા. મને તેમની આંખોમાં ભરોસો દેખાય છે. ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કલ્યાણ માટે…

એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

રવિવારે શાનદાર મહામુકાબલો થશે ભારત અને પાકિસ્તાન મેચ. આ સાંભળીને બંને દેશના ક્રિકેટ ચાહકો આનંદથી ઝૂમી ઊઠે છે. ભલે બંને ટીમો એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં બંને વચ્ચે સામનો જરૂરથી થાય છે. 28 ઓગસ્ટ બાદ ફરી એકવાર 4 સપ્ટેમ્બરે બાબર અને રોહિતની સેના એકબીજા…

સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ (વોક વે) નું લોકાર્પણ…

તા. 27.08.2022 અમદાવાદના મુગટમાં વધુ એક મોરપિચ્છ.. સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થતો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ઑગસ્ટ ૨૦૨૧ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટના નિર્માણ…

બે દિવસ અમદાવાદના- IPLની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવૂડનો જલવો જોવા મળશે, રણવીર સિંહ, આમિર ખાન સહિત 300 કલાકારો પરફોર્મ કરશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ…

IPLની ફાઇનલમાં ગુજરાતની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમના સભ્યો વિશે વાત કરીહાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મેં ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી…

મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને સરકારની મોટી રાહત

પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર નાણાંમંત્રીએ કહ્યું- સીમેન્ટની કિંમત ઘટાડવા કામ કરી રહ્યા છીએ મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત…

અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખ, છથી વધારે લોકોનાં મોત

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક ત્રણ ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટ્રકમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટક્કર બાદ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને…

અમદાવાદ ની મુલાકાતે જ્હોન અબ્રાહમ

કડકડાટ ગુજરાતી બોલી ને આપ્યું ઇન્ટરવ્યૂ આ ફિલ્મ વિષે વાત કરતા તેઓ કહે છે કે તેમની આ ફિલ્મ કોઈ સાઈન્સ ફિક્શન નથી પરતું તે રિયાલીટી પર આધારિત છે.આજની તારીખમાં દુનિયામાં શું થાય છે તે બધું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.તેઓ કહે છે કે DRDO પણ ઇન્ડિયન આર્મી રોબોટ બનાવી રહ્યું છે અને એક દિવસ ઇન્ડિયન આર્મી…