અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 187 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

આ વિકાસ કામોમાં 75 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા 344 મીટરના ખોખરા અનુપમ ઓવરબ્રિજનો અવકાશી નજારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે #અમદાવાદ_મહાનગરપાલિકાના કુલ 187 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ વિકાસ કામોમાં 75 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા 344 મીટરના ખોખરા અનુપમ ઓવરબ્રિજનો અવકાશી નજારો.